By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગંગામાં અસ્થિવિસર્જની અનોખી સેવા કરતા અરવિંદ ગોસ્વામી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગંગામાં અસ્થિવિસર્જની અનોખી સેવા કરતા અરવિંદ ગોસ્વામી
ગાંધીનગરગુજરાત

ગંગામાં અસ્થિવિસર્જની અનોખી સેવા કરતા અરવિંદ ગોસ્વામી

Web Editor Panchat
Last updated: April 18, 2022 4:11 pm
Web Editor Panchat Published April 18, 2022
Share
SHARE

ગંગામાં અસ્થિવિસર્જની અનોખી સેવા કરતા અરવિંદ ગોસ્વામી

હરિદ્વારમાં જે લોકો પોતાના સ્વજનોની અસ્થિઓ વિસર્જીત નથી કરી શકતા અને તેમના મનમાં વસવસો રહી જાય છે, તેવામાં અમદાવાદનો એક ટ્ર્સ્ટ

આવા લોકો માટે આશિર્વાદ સમાન બન્યો છે, આ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ ભાઇ ગોસ્વામી આવા લોકો પાસેથી અસ્થિયો લઇ જઇને હરિદ્વારમાં મા ગંગામાં પધરાવે

છે એટલુ જ નહી વિડીયોકોલથી સાક્ષાત્કાર કરાવડાવે છે,

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

 

અરવિંદ ભાઇએ પોતાની અનોખી સેવા વિશે જણાવે છે કે

શ્રી શીવશકતી સેવા ટ્રસ્ટ ગૃપ આગલા મહીને ૧૫/૦૫/૨૦૨૨ના રોજ હરિદ્વાર જવા રવાના થશે તો જે કોઈ ના ગરીબ વર્ગના અથવા તો કોઈ ને

ટાઈમના હોય તેવા લોકોનાં ઘરની અંદર કોઈ નું અવસાન થયેલ હોય તે લોકોનાં ફુલ પધરાવવાના બાકી હોય તો આ શિવશક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા તે

ફુલ ગંગાજી મા વિધી વિધાન સહિત પધરાવી આપવામાં આવશે.

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

 

બ્રાહ્મણને ભોજન કરવી દક્ષિણા આપી આશીર્વાદ મેળવશે તો આપ સૌને જણાવવાનું કે

આવી જો કોઈ વ્યક્તિ હોય જેને ફુલ પધરાવવાના બાકી હોય તો આ શિવશક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા ફુલ પધરાવી આપવામાં આવશે આ ફુલ આપ લોકો એ વિવેકાનંદનગર

સેક્ટર-૨ ની પાછળ આવેલા શ્મશાન ગૃહ માં પુરા સરનામા સાથે ત્યાં પહોંચાડવા નુ રહેશે. તારીખ: ૧૦/૦૫ થી ૧૪/૦૫ સુધીમાં પહોંચાડવા નુ રહેશે.

આનો લાઈવ વિડિયો જોવા મળશે. જય માતાજી
શિવશક્તિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અરવિંદગીરી એચ.ગૌસ્વામી
મો : ૯૬૦૧૫૮૩૩૩૧

 

ઘર વિહોણા ને આવાસ આપવા તૈયાર અમદાવાદ મહાનગર પાલિકા

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:arvindasthi visarjanganagagangaharidwaarsevashiv shaktitrust
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?