By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !
અમદાવાદગુજરાતરાજકારણ

ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !

Web Editor Panchat
Last updated: July 11, 2022 7:00 pm
Web Editor Panchat Published July 11, 2022
Share
SHARE

 

ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી

પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કોંગ્રેસને એક પછી એક ફટકા મારતા જાય છે, આમ તો મધ્ય ગુજરાત કોંગ્રેસના ભરત સિહ સોલંકી, અમિતચાવડા, અને દિનશા પટેલનો ગઢ કહેવાય છે,જો કે ચંદ્રકાંત પાટીલે પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યા બાદ કોંગ્રેસના ગઢમાં કાંગરા ખરવા લાગ્યા છે,  ખેડા જિલ્લા સહકારી બેંકેના પુર્વ ચેરમેન અને પુર્વ ધારાસભ્ય ધીરુ ભાઇ ચાવડા, પુર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ખેડા જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાજેશ ઝાલાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે,અને હવે હાથમાં પકડી લીધો છે કમળ, ત્યારે હવે ચર્ચા એ છે કે આ ત્રણેય કોંગ્રેસી નેતાઓ ભાજપના કયા નેતાઓને વિધાનસભાના દ્વાર સુધી પહોચતા અટકાવી શકે છે, તેની ચર્ચા હાલ ખેડા જિલ્લાના ભાજપી કાર્યકર્તાઓમાં શરુ થઇ ગઇ છે

ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમ ઉપર મધ્ય ગુજરાત કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓનુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને તેમની ટીમે રેડ કાર્પેટ પાથરીને ભવ્ય સ્વગત કરાયું ,ત્યારે કેન્દ્રિય મંત્રી દેવુ સિહ ચૌહાણ અને મહેમદાવાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં ગ્રામ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા, આ નેતાઓની 110 આગેવાનો પણ હરખભેર ભાજપમાં જોડાયા,, મહત્વપુર્ણ વાત એ છે કે કોંગ્રેસના આ આગેવાનો ભાજપમાં જોડાઇને ભાજપને તો મજબુત કરશે, પણ આ કોંગ્રેસી નેતાઓ ભગવો ધારણ કરીને ભાજપના કયા ભગવાધારી નેતાઓની મુશ્કેલી વધારી શકે છે,

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 

આમ  જોવા જઇએ તો બાલ્ય અવસ્થાથી સંઘના સ્વયમ સેવક રહેલા અર્જુન સિહ ચૌહાણ સંઘની ગુડ બુકમાં ગણાય છે,  સંધના પ્રિતિ પાત્ર હોવાના નાતે તેમને સંધે સ્પેશિયલ ભાજપમાં મોકલ્યા છે,, અને તેમને મહેમદાવાદની ટીકીટ પણ અપાવી છે, કેબીનેટ પ્રધાન પણ બનાવ્યા,, ત્યારે આગામી વિધાનસભાની ચૂટણીમાં અર્જુન સિહ ચૌહાણની ટિકીટ ફાઇનલ માનવામા આવે છે,,તેઓ ચુસ્ત હિન્દુત્વવાદી, પ્રજા વત્સલ, સેવા ભાવી, મિલન સાર,, નેતા હોવાના નેતા હોવાના કારણે પ્રજામાં પણ પ્રિય છે, ત્યારે સંઘ અને ભાજપનું મજબુત પીઠ બળ હોવાથી તેમની ટિકીટ કાપવી મુશ્કેલ છે,

સુત્રોની માનીએ તો જ્યારથી તેઓ પ્રધાન બન્યા છે ત્યારથી સ્થાનિક સંગઠન સાથે તેમનું તાલ મેલનો અભાવ જોવા મળી રહ્યુ છે, સ્થાનિક કાર્યકર્તાઓ તેમના વ્યવહારને લઇને અંસતુષ્ઠ છે, અને પ્રદેશના નેતાઓને પણ આ બાબતેવાકેફ કારાયા છે, સ્થાનિક કાર્યકર્તાઓનુ કહેવુ છે કે જ્યારથી અર્જુન સિહ પ્રધાન બન્યા છે,, તેઓ પોતાને હાઇ નેતા માને છે, ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ માને છે કે આ વખતે જો પાર્ટી વિકલ્પ તરીકે ગૌતમ પરમારને પસંદ કરી શકે છે,કારણ કે ગૌતમ પરમાર પણ વર્ષ 2012માં મહેમદાવાદના ધારાસભ્ય રહી ચુક્યા છે, તેઓએ નરેન્દ્રમોદી સરકારમાં પ્રધાન રહેલા સુંદર સિહ ચૌહાણને ઘર ભેગા કરી દીધા હતા,

ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ

જયારે કપડવંજની વાત કરીએ તો ખેડા કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાજેશઝાલા મજબુત દાવેદાર માનવામાં આવે છે, તેઓની કપડવંજ અને કઠલાલ વિસ્તારમાં દબદબો છે, સમાજીક અને રાજકીય મજબુત સંપર્કો ધરાવે છે, વર્ષ2017માં કોંગ્રેસે તેમને ટિકીટ ન આપતા તેઓ નારાજ હતા, જો કે કોંગ્રેસે તેમને મનાવી લીધા હતા,તેમને ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સોપી હતી,  અત્યારે કપડવંજ કઠલાલ વિધાનસભા બેઠકમાંકોંગ્રેસના કાળુ સિહ ડાભીને નાથી શકે તેવો કોઇ મજબુત વિરલો ભાજપને દેખાતો નથી, ત્યારે સુત્રોની વાત સાચી માનીએ તો ભાજપે રાજેશ ઝાલાને ઉમેદવાર તરીકે ફાઇનલ કર્યો હોવાનુ માનવામાં આવે છે, જેના કારણે ભાજપના દાવેદારોમાં ગુસપુસ શરુ થઇ ચુકી છે, કોઇ ખુલીને નારાજગી વ્યક્ત કરવા તૈયાર નથી,

આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો !

ધીરુ ભાઇ ચવાડાની વાત કરીએ તો તેઓ માતર વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે, આ ઉપરાંત તેઓ ખેડા જિલ્લા સહકારી બેંકના ચેરમેન રહી ચુક્યા છે, અત્યારે માતરમાં ભાજપના કેસરી સિહ ચૌહાણ ધારાસભ્ય છે,તેઓએ જે રીતે રાજ્યસભાની ચૂટણી દરમિયાન ભાજપને તેમનું વર્તન શંકાસ્પદ લાગતા પ્રોક્સી વોટર્સ પાસે મતદાન કરાવાયું હતું, તેમને રિસોર્ટ જુગારકાંડમાં કેસ થયો હતો, આ વિવાદોના કારણે તેમને ટિકીટ મળશે કે કેમ તેને લઇને આશંકાઓ છે ત્યારે તેમના વિકલ્પ તરીકે ધીરુભાઇ ચાવડાને લાવવામા આવ્યા હોવાની ચર્ચા છે, જો કે આખરી નિર્ણય તો વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતશાહ  જ કરશે, આ બન્ને નેતાઓ ગુજરાતમાંએક એક કાર્યકર્તાને સારી રીતે ઓળખે છે, કોને શુ આપવું, કોને કયુ કામ આપવું એની તેમનામાં ભારે કુનેહ છે,  ત્યારે આગામી વિધાનસભાની ચુટણીમાં 182 સીટના ઉમેદવારો પણ તેમના આશિર્વાદ વગર ટિકીટ નહી મળે,,

ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે લાગ્યુ ખંભાતી તાળુ

ખેડા જિલ્લા કોગ્રેસના મોભી રાજેશ ઝાલા સહિત 110 સિનિયર આગેવાનો ભાજપમાં જોડાઇ ગયા,,જેની સાથે ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકરોને ભારે આંચકો લાગ્યો છે, તેમના સ્થાને કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ તરીકે માલસિહ રાઠોડને  જવાબદારી સોપી છે,  જો કે રાજેશ ઝાલાની કોંગ્રેસમાંથી થયેલી એક્ઝિટ બાદ 440 વોલ્ટનો કરંટ લાગે તેમ કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કાર્યાલય જવાનુ ટાળ્યુ  હતું, પરિણામે એક બાજુ ભાજપમાં ખુશીનો માહોલ હતો ,મીઠાઇયો વહેચાઇ હતી તો બીજી તરફ કોગ્રેસ કાર્યલય ઉપર શોક મગ્ન વાતાવારણ જોવા મળ્યું,,

કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendra patelBJPc r patilCongressDEVU SINGH CHAUHANelection2022FeaturedkhedaMADHYGUJARAT
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?