By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો
અમદાવાદગુજરાત

કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો

Web Editor Panchat
Last updated: June 28, 2022 4:53 pm
Web Editor Panchat Published June 28, 2022
Share
SHARE

કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિમગને બંધ કરો

 

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાથી પબ્લિકનુ ભલું ના થયું

 

 

પાટીદાર મુખ્યમંત્રીના રાજમાં ગુજરાતમાં પાટીદાર અનામત આદોલન સમિતી દ્વારા પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આદોલન છેડ્યુ હતું, એ દરમિયાન ક્ષત્રિયો બ્રાહ્મણો

સહિત બિન અનામત વર્ગની તમામ જ્ઞાતિઓએ પણ રાજ્ય સરકાર સમક્ષ બિન અનામત વર્ગને પણ અનામત આપવાની માંગ કરી હતી,પાટીદારોના ઉગ્ર આંદોલનના પરિણામે

તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલના કાર્યકાળ દરમિયાન 10 ટકા બિન અનામત વર્ગને અનામત આપવાની શરુઆત થઇ,,આ ઉપરાંત બિન અનામત વર્ગના ગરીબ લોકો સ્વાભિમાનથી

જીવી શકે અને ગર્વ ભેર દેશ વિદેશમાં અભ્યાસ કરી શકે તે માટે લોન માટે, એસસી એસટી ઓબીસીની જેમ બિન અનામત વર્ગ નિગમ અને આયોગની રચના કરવામાં આવી હતી,

ત્યારે હવે ગુજરાતમાં  બિન અનામત વર્ગ વિકાસ નિગમ અને આયોગ સંપુર્ણ નિષ્ફળ ગયુ હોવાનું ગુજરાતના પાટીદાર નેતા દિનેશ બાંભણીયાનુ માનવુ છે, જેના માટે તેઓ ગુજરાતના પાટીદાર સમાજનુ

ગૌરવ એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે,

વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો આપ સહિત સો.મિડીયા યુઝર્સે કરી ભાજપ વિરુધ્ધ ધમાકેદાર બેટીંગ

દિનેશ બાભંણિયાએ રજુઆત કરી છે કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા રચવામાં આવેલ બિન અનામત વર્ગના આયોગ અને  નિગમમાં વિદ્યાર્થિઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઇ પણ પ્રકારની

વ્યવસ્થા નથી, વિદ્યાર્થિઓ વાંર વાર ધક્કાઓ ખાય છે, પણ કોઇ જવાબ આપતું નથી, કોઇ ટેલિફોન ઉપાડવાની પણ તશ્દી લેતું નથી,  એક વરસ કરતા વધુ સમય થઇ ગયો છતાં લોન માટેની

અરજીઓનો નિકાલ થતો નથી, સાથે તેઓએ કહ્યુ છે રાજ્ય સરકાર બનિ અનામત વર્ગના લોકોને નિગમની યોજનાઓનો લાભ આપવાના માંગતી હોય તો બંધ કરી દેવુ જોઇએ,, તેવી સલાહ

પાટીદાર અનામત આદોલન સમિતીના નેતા દિનેશ બાભંણિયાએ આપી હતી,

 

યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !

 

 

યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ANAMATBIN ANAMAT VARGDINESH BAMBHANIYAFeaturedgujarathardik patelpatidarPATIDAR ANAMAT ANDILANRESERVATION
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?