By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ
અમદાવાદગુજરાત

ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ

Web Editor Panchat
Last updated: July 27, 2022 10:33 pm
Web Editor Panchat Published July 27, 2022
Share
SHARE

કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ

રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્ર સિહ ચૌહાણ બાદ રાજ્ય સરકારના ગ્રામિણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે ખેડા જિલ્લા ભાજપની મહિલા નેતાના પતિએ પોતાની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનુ આરોપ લગાવ્યુ છે, આ ફરિયાદ લેખિતમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી, આર એસ એસના વડા મોહન ભાગવતને તો મોકલી આપી છે સાથે તેઓએ જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરી છે કે કેબીનેટ પ્રધાન અર્જુન સિહ સામે બળાત્કારનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે,,તેવો પત્ર વાયરલ થયો છે,

ખેડા જિલ્લાના હળદરવાસના રેહવાસી હિતેષ શંકર લાલ પટેલે વડાપ્રધાન નરેન્દ્રમોદીને પત્ર લખ્યો છે જેમાં તેઓએ ફરિયાદ કરી છે કે વર્ષ 2015માં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હતા એ દરમિયાન હિતેશ ભાઇના પત્ની તેમના સંપર્કમા આવ્યા હતા, એ સમય દરમિયાન પ્રમુખ અર્જુન સિહે તેમને ભાજપમાં હોદ્દો આપવાની લાલચ આપી શારીરિક શોષણ કરવાનુ શરુ કરી દીધું, તેમના બદકામમાં સરળતા રહે તે માટે તેમણે આ બેનને તાલુકા પંચાયતની ટીકીટ આપી અને તેમને સભ્ય બનાવ્યા, ત્યાર બાદ અલગ અલગ પ્રકારની મિટીંગોના નામે શારીરિક શોષણ કરતા રહ્યા,, હદ તો ત્યારે થઇ ગઇ, તેઓ તો આ બેનને ભોગવતા,, પણ સાથે સાથે વગદાર લોકો પાસે મોકલતા અને તેઓ પણ વૈશાલી પટેલનું શારીરિક શોષણ કરતા, આવુ વર્ષ 2016થી 2021 સુધી પાચ વરસ સુધી હિતેષ ભાઇની પત્નીનો શારીરિક શોષણ થતુ રહ્યુ,

આ વાત બહાર આવતા હુ અને મારા બાળકો હતપ્રદ થઇ ગયા, મારી પત્નીએ પણ કહ્યુ કે અર્જુન સિહે મારુ બહુ શોષણ કર્યુ છે,, અને બીજા પાસે મોકલીને મારુ શારીરિક શોષણ કરાવ્યુ છે, હુ હવે આ બધાથી કંટાળી ગઇ છું, વધુમાં અર્જુન સિહે મારીને ધમકી આપી છે કે આ વાત બહાર જશે તો તારા ફેમિલીને પુરુ કરાવી દઇશ, અને તારા ઘરવાડાને ઘંધો બંધ કરાવી રસ્તા પર લાવી દઇશ, મારી પત્ની ડરના માર્યા ઘર છોડીને ચાલી ગઇ છે, સાથે હિતેષ પટેલે માંગ કરી છે કે અર્જુન સિહ ચૌહાણ સામે બળાત્કારની કલમ લગાવવામાં આવે, સાથે જિલ્લા પોલીસમા અનેક વખત ફરિયાદ કરી છે, પણ પોલીસ ફરિયાદ લેતી નથી,

આ ફરિયાદને મહિલા આયોગ દિલ્હી,, ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયા, આરએસએસના વડા મોહન ભાગવત, પ્રાતં પ્રચારક ચિંતન ઉપાધ્યાય, કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી,  અને ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાનને પણ પત્ર લખીને  ન્યાયની માંગ કરી છે,

પત્રની સત્યતા ચકાસવા માટે અને ગંભીર પ્રકારના આરોપોને લઇને કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, પણ તેઓઓએ ફોન રિસીવ કર્યો ન હતો,

બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા

શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં

 

પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:amit shaharjunebhupendra patelcabinetfeatruedFeaturedgujaratkhedamehmdabadministerpmmodisingh
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?