By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે
અમદાવાદગુજરાત

હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે

Web Editor Panchat
Last updated: June 18, 2022 7:49 pm
Web Editor Panchat Published June 18, 2022
Share
SHARE

હસમુખ પટેલે હર્ષ સંધવીને પુછ્યુ કે વ્યાજ ખોરી ડામવા માટે તમારી પાસે શુ યોજના છે

ગુજરાતમાં આપથી કોને લાગ્યો ડર !

વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ કર્યો બદલી માટે ફોન !

હર્ષ સંધવીને ટ્ટીટ કરીને ભુજના પોલીસ અધિકારીઓ વિરુધ્ધ કોણે કરી ફરિયાદ

વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા !

વ્યાજ ખોરો સામે પગલા લેવાની કચ્છના યુવકે હર્ષ સંધવીને કરી ફરિયાદ

ડીવાયએસપી પંચાલ ભ્રષ્ટાચાર કરતા હોવાનો લગાવાયો છે આરોપ

દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીને ઉદ્દેશીને એક ટ્ટીટ કરાય છે, ટ્ટીટ કરનાર વ્યક્તિએ વ્યાજખોરો ઉપર લગામ લગાવવા અપીલ કરી છે, સાથે
ભુજના કેટલાક પોલીસ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, આમ તો હર્ષ સંધવી તરફથી કોઇ પ્રતિઉત્તર નથી મળ્યો,,

એક તરફ વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતની મુલાકાતે છે,,અને ગુજરાત રાજ્યનો સમગ્ર તંત્ર તેમની પડખે છે તેવા હસમુખ પટેલ નામના વ્યક્તિએ વહેલી સવારે એક વિડીયો ટ્ટીટ કર્યો,,
જેમા તેણે કહ્યુ છે કે ,નમસ્કાર મારા દેશવાસીઓ અને મારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી જી સવાર સવારમાં એટલા માટે મને આ વિડીયો બનાવવા માટે મજબુર થવુ પડ્યુ છે કે તમે આજે કચ્છમાં જઇ શકો છો ત્યારે મારો એક ગંભીર સવાલ છે
હુ હસમુખ ભાઇ પટેલ મુળ અમે કચ્છ ભુજના રહેવાસીઓ છીએ, અમને શારીરિક માનસિક પ્રતાડીત કરીને, ડરાવી ધમકાવીને ભુજમા અમારા ધર,કારોબાર છળ કપટ કરીને છીનવી લેવામાં આવ્યા છે તેના વિરુધ્ધ અમે ભુજ પોલીસમાં ફરિયાદ નોધાવવા માટે અરજી કરી છે
પણ એફઆઇઆર નોધાઇ નથી કારણ કે સામે વાળા દબંગ છે, વ્યાજખોરી અને ભુમાફિયાની માનસિકતા ધરાવતા લોકોએ અમારી તમામ સંપત્તિ છળ કપટ કરીને છીનવી લીધી છે,તેમના વિરુધ્ધ અમે પોતાની વાત મુકી છે,પણ એફઆઇઆર નથી નોધાઇ,,કારણ કે ત્યા માત્ર ભ્રષ્ટાચાર છે
એસ પી સાહેબ ઇમાનદાર છે,,તેમના માટે હુ તેમને સેલ્યુટ કરુ છુ,,તેમને નીચેથી ગ્રાઉન્ડ સપોર્ટ નથી મળતો,,હુ તમને સંજ્ઞાનમાં લાવવા માંગુ છે, તમે જ્યારે કચ્છમાં જાવ તો મારી વાત મુકજો,મને ન્યાય અપાવવા મને મદદ કરજો, હુ પાચ વરસથી ન્યાય માંગવા માટે દોડી રહ્યો છુ
પણ મને કોઇ મદદ નથી મળી રહ્યો, કારણ કે જો નીચે ડીવાએસપી પંચાલ સાહેબ છે તેઓ પાચ વરસથી ત્યાં જ છે, તેઓ મારો કેસ દબાવી દીધો છે,કારણ ભ્રષ્ટાચાર છે, વ્યાજ ખોરી માટે કોઇ પ્લાન છે,તો તમે ખુલ્લા મંચ ઉપરથી બોલો,, વ્યાજ ખોરીથી ત્યાં આમ આદમી પરેશાન છે
જેથી આવા લોકો ઉપર કડક પગલા લેવા આદેશ આપો,,જેથી સમાન્ય લોકોને રાહત મળી શકે,,

सेवा में ,
गुजरात के गृहराज्यमंत्रीश्री,@sanghaviharsh प्रणाम🙏
सत्य का दूसरा रूप जनता के आप प्रतिनिधि खुद है, इसलिए आप इस वीडियो के माध्यम से अपनी आत्मा के आवाज से न्याय दिलाने के लिये मदद करेंगे ताकि भुज मे पुनः स्थापित हो सके .@dgpgujarat @SPWestKutch @Bhupendrapbjp pic.twitter.com/0ZXjKEiFfF

— HASMUKH PATEL (@hasmukh__patel_) June 18, 2022

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhujFeaturedgujaratharsh sanghavihasmukh patelkutchtweetvyajkhor
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?