By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !
અમદાવાદગુજરાત

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

Web Editor Panchat
Last updated: May 27, 2022 2:19 pm
Web Editor Panchat Published May 27, 2022
Share
SHARE

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યાર સુધી ભીડ એકત્ર કરવા માટે ભારતિય જનતા પાર્ટીની જવાબદારી રહેતી હોય છે, પણ 31 તારીખના કાર્યક્રમને સફળ બનાવવા માટે હવે ભીડ એકત્ર કરવા માટેની જવાબદારી
પુરવઠા વિભાગને સોપવામાં આવી છે,. મહત્વપુર્ણ બાબત એ છે કે ભીડ એકત્ર ન કરી શકે તેવા અધિકારીઓને લેખિતમાં ધમકી પણ અપાઇ છે,,હવે અધિકારીઓ સ્થાનિક સસ્તા અનાજના દુકાનદારોને પાચ પાચ રેશનકાર્ડ ધારકોને
ગાંધીનગર અને પિરાણા પહોચાડવાની જવાબદારી સોપાઇ, સાથે પાચ લોકોને લાવવા લઇ જવાની જવાબદારીની સાથે ખાવા પીવાનુ ધ્યાન પણ રાખવાની કડક સુચના દુકાનદારોને અપાઇ છે,અને જે દુકાનદારો પાચ વ્યક્તિની યાદી નહી
આપે,,તેમની સામે પગલા લેવાની ચિમકી આપી રહ્યા છે,,

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

આમાં કહાની શરુ થાય છે અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના નિયામકના 24 મેના એક પરિપત્રથી, જે પરિપત્ર સમગ્ર રાજ્યના જિલ્લા પુરઠવા તંત્ર અને શહેરોના પુરવઠા અધિકારીઓને મોકલવામા આવ્યો હતો,
જેની અદર લખાયેલુ હતું કે 31મેના રોજ હિમાચલ પ્રદેશથી વડા પ્રધાન નરેન્દ્રમોદી આઝાકાના આમૃત મહોત્સવ કાર્યક્રમનુ ઉદ્ઘાટન કરશે જેના માટે તેઓ સ્વૈચ્છિક સંસ્થાઓ,, સ્વતંત્રતા સેનાનિયો, ચુટાયેલા પ્રતિનિધીઓ
અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે, જેના માટે , પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વન નેશન વન રેશનકાર્ડ યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ વાર્તાલાપ કરશે, જેના માટે અહીથી વ્યવસ્થા કરવાની છે,

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

આ કાર્યક્રમ બે ભાગમાં વહેચાશે, જેમાં પ્રથમ કાર્યક્રમ રાજ્ય અને જિલ્લાના રહેશે જે 10.15થી લઇને 10.50 સૂુધી ચાલશે,
જ્યારે બીજો કાર્યક્રમ રાષ્ટ્રિય સ્તરનો હશે જેમાં સિમલા ખાતેથી વર્ચુઅલ જોડાવાનો રહેશે, જેમાં વડા પ્રધાન પસંદ કરાયેલા લાભાર્થીઓ સાથે વાત ચિત કરશે,,જેમાં ત્રણેય યોજના હેઠળ જિલ્લા સ્તરે 20 લાભાર્થીઓ ભાલ લઇ શકે તેવી વ્યવસ્થા કરવા
સાથે આ અંગે જિલ્લા કલેક્ટરને પણ જાણ કરી દેવાયું છે, વડા પ્રધાન ત્રણ યોજનાના પંચ મહાલ ગાંધીનગર કચ્છ ,જુનાગઢ મહેસાણા અને સુરતના લાભાર્થિઓ સાથે વાત ચિત કરશે, જેથી સમગ્ર લાભાર્થિઓનો મોનિટરિંગ સતત કરતા રહેવાનુ છે
જો આમાં કોઇ નિષ્કાળજી જણાશે તો ભવિષ્યમાં જવાબદારી નક્કી કરવા બાબત ઉપસ્થિત થઇ શકે છે,

ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !

આમ ઉપરી અધિકારીઓનો ફરમાન છુટતા જ હવે સીધી રીતે સ્થાનિક અધિકારીઓ ભીડ એકત્ર કરવા માટે સ્થાનિક દુકાનદારો ઉપર દબાણ ખરી રહ્યા છે કે દુકાન દિઠ પાચ કાર્ડ હોલ્ડરની માહિતી મોકલે,, અને વ્યવસ્થા કરે,,
વાત અમદાવાની કરીએ તો અમદાવાદ શહેર ના પુરવઠા વિભાગ એ રેશનદુકાન દારો ને ૩૧ મે ના દિવસ એ રેશનદુકાન સંચાલક સાથે પાંચ NFSA રેશનકાડઁ ધારકો ને ફરજિયાત ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે ના કાયઁકમ મા હાજર રાખવા ની સુચના આપી .શહેર ની પંદર ઝોનલ કચેરી ઓના ઝોનલ ઓફિસર ઓ એ રેશનસંચાલક ઓને આજે ને આજે જ રેશનદુકાન દીઠ પાંચ NFSA રેશનકાડઁ ધારકો તેમના નામ-સરનામા સાથે તેઓ નો બારકોડ રેશનકાડઁ નંબર તેમનો મોબાઈલ નંબર સાથે ની લેખિત યાદી ઝોનલ કચેરી મા અથવા તો ઝોન ના વોટસએપ ગુપઁ કે ઝોનલ ઓફિસર ના વોટસએપ નંબર પર મોકલી આપવા દબાણ સાથે સુચના ઓ આપતા રેશનદુકાન દારો મા રોષ વ્યાપ્યો છે,

એક્ટ્રેસ સંજીદા શેખ કેમ ચર્ચામાં છે

તાજેતર મા જ્યારે પ્રધાનમંત્રી ગરીબ યોજના ના લાભાઁથી ઓ સાથે ના વ્યચ્યુલી સંબોધન મા તમામ રેશનદુકાન ઓ પાસે મંડપ બાંધી ને ઝોન ના મુખ્ય કાયઁકમ મા મહાનુભાવો બોલાવી ને સવાર થી બપોર સુધી રેશનકાડઁ ધારકો ને બેસાડી રાખવામા આવ્યા હતા અને તેમને નાસ્તા પાણી ની વ્યવસ્થા કરી દેવાની ફરજ રેશનદુકાન દારો પર ઢોળી દેવા મા આવી હતી અને તેને લઈ ને રેશનકાડઁ ધારકો સાથે સંચાલકો ને ઘષઁણ મા ઉતરવુ પડ્યું હતું .હવે જ્યારે આજે આ રેશનદુકાન દીઠ પાંચ રેશનકાડઁ ધારકો ઓને રેશનસંચાલક ઓના જોખમે અને જવાબદારી પુવઁક રેશનકાડઁ ધારકો ને લાવવા લઈ જવા નો ખચઁ કરી ને દિવસ દરમ્યાન સાચવવા ની જવાબદારી વહન કરવાની સુચના ઓ આપતા રેશનદુકાન દારો મા કચવાટ સાથે રોષ ફેલાયો છે

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

જ્યારે સ્થાનિક ઝોનલ ઓફિસરો ઓ આ અંગે ની સુચના ઓ વડી કચેરી ના નિયંત્રક દ્રારા અપાઈ હોવા થી દરેક રેશનદુકાન દારો એ તેનું પાલન કરાવવા નું રહેશે અન્યથા આ અંગે ની વડી કચેરી દ્રારા જો તેમ નહિ કરવામાં આવે તો તેની નોંધ લેવા મા આવશે તેમ કહ્યી ને રેશનદુકાન ના સંચાલકો ને સતત દબાણ આપી ને કોઈપણ સંજોગો મા આજે જ આ યાદી મોકલી આપવાની રહેશે તેમ સુચના ઓ જારી કરી દેવાઈ છે
મહત્વપુર્ણ બાબત છે કે અસારવા-દરિયાપુર-નરોડા (રવિન્દ્ર સર) કાલુપુર્-શાહપુર્-ખાડિયા-સરખેજ-૨ (સંજય સર) સરખેજ-૧-સાબરમતી- એલીસબ્રીજ (સુમીતા મેડમ) ઝોનના લાભાર્થીઓને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે અને જમાલપુર(મહેશભાઈ) મણિનગર-વટવા (કુલકર્ણી સર), રખિયાલ-શહેરકૉટડા (કિર્તી સર) ઝોનના લાભાર્થીઓને સતપથ મંદિર, પિરાણા ખાતે લાવવાના કહેવાયુ છે, સાથે જે પાચ લોકોને દુકાનદાર લાવશે તેને જ લાભાર્થિઓ માટે ટ્રાન્સપોર્ટેશન અને જમાડવાની વ્યવસ્થા કરવા પણ કહેવાયુ છે,

નરેશ પટેલ ક્યાં અટવાયા-એક પાર્ટીની ઓફર ગમતી નથી,બીજા ઉપર તેમને વિશ્વાસ નથી !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BHIDbhupendra patelFeaturedfood civil supply departmentgandhingarPM Narendra Modiprogeme
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?